ગાંધીનગરના તાજા સમાચાર
ગાંધીનગર પાસે અંબાપુર નર્મદા કેનાલમાં માતા-પુત્રીએ ઝંપલાવતાં પુત્રીનું મોત નિપજ્યું છે. ફાયર બ્રિગેડે ત્વરિત રેસ્ક્યૂ કરી માતાનો જીવ બચાવ્યો છે. પોલીસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા-કેનેડા પ્રવાસ બાદ દાવો કર્યો છે કે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાતમાં વૈશ્વિક રોકાણ આવશે. તેમણે વિદેશ
રક્ષાબંધન પહેલા ગુજરાતને 101 નવી એસટી બસની ભેટ મળી છે. 30 ઓગસ્ટ સુધી 6500 વધારાની ટ્રિપ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરથી પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ આ બસો
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના બે કેસ નોંધાયા છે. એક યુવક અને એક સગર્ભા મહિલા સારવાર હેઠળ છે, બંનેની સ્થિતિ સ્થિર છે. આરોગ્ય મંત્રીએ હોસ્પિટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ભારત ટેક્સી સેવાનું લોન્ચિંગ કર્યું. આ સેવા સસ્તી અને સલામત મુસાફરી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી